આ જ તો છે સંસ્કારી નગરી વડોદરા, તરછોડાયેલા નિસહાય વૃદ્ધોની દિવાળી કળિયુગના શ્રવણે સુધારી

આ જ તો છે સંસ્કારી નગરી વડોદરા, તરછોડાયેલા નિસહાય વૃદ્ધોની દિવાળી કળિયુગના શ્રવણે સુધારી

શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે

આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે – નિરવ ઠક્કર

Open this Link : https://www.instagram.com/p/CV0TAqcINt8/?utm_medium=share_sheet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Welcome to Shravanseva!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?